gu_tn_old/php/01/15.md

606 B

Some indeed even proclaim Christ

કેટલાક લોકો ખ્રિસ્ત વિશે સુવાર્તાપ્રચાર કરે છે

out of envy and strife

કારણ કે તેઓ ઈચ્છતા નથી કે લોકો મને સાંભળે, અને તેઓ મુશ્કેલી ઉભી કરવા માગે છે

and also others out of good will

પરંતુ અન્ય લોકો તે કરે છે કારણ કે તેઓ દયાળુ છે અને તેઓ મદદ કરવા માગે છે