gu_tn_old/mrk/09/11.md

1.4 KiB

Connecting Statement:

“મૂએલામાંથી માંથી સજીવન થવું” એમ કહેવા પાછળ ઈસુનો અર્થ શું હતો તે વિશેજોકે, પિતર, યાકૂબઅને યોહાનને આશ્ચર્ય થયું હતું, તેને બદલે તેઓએ એલિયાના આવવા વિષે પૂછ્યું.

they asked him

તેઓ"" શબ્દનો અર્થ પિતર, યાકૂબઅને યોહાનનો ઉલ્લેખ કરે છે.

Why do the scribes say that Elijah must come first?

અગાઉભવિષ્યવાણી કરી હતી કે એલિયા ફરીથી સ્વર્ગમાંથી આવશે. પછી મસિહા, જે માણસનો પુત્ર છે, તે શાસન અને રાજ કરવા આવશે. શિષ્યો મૂંઝવણમાં છે કે કેવી રીતે માણસનો દીકરો મરણ પામે અને ફરીથી સજીવન થાય. બીજું અનુવાદ: ""શાસ્ત્રીઓ કેમ કહે છે કે મસિહા આવે તે પહેલાં એલિયા આવવો જ જોઈએ?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)