755 B
755 B
General Information:
31 મી કલમમાં, ઈસુ ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના સંદર્ભમાં તેમના સર્વ શિષ્યો તેમને છોડી દેશે.
Connecting Statement:
ઈસુ અને તેમના શિષ્યો જ્યારે જૈતુન પર્વત તરફ જાય છે ત્યારે પણ ઈસુ તેઓને શિક્ષણ આપવાનું જારી રાખે છે.
When they had sung a hymn
ઈશ્વરની સ્તુતિનું એક ગીત