gu_tn_old/mat/26/30.md

755 B

General Information:

31 મી કલમમાં, ઈસુ ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના સંદર્ભમાં તેમના સર્વ શિષ્યો તેમને છોડી દેશે.

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો જ્યારે જૈતુન પર્વત તરફ જાય છે ત્યારે પણ ઈસુ તેઓને શિક્ષણ આપવાનું જારી રાખે છે.

When they had sung a hymn

ઈશ્વરની સ્તુતિનું એક ગીત