gu_tn_old/mat/21/18.md

676 B

Connecting Statement:

ઈસુ અંજીરીના ઝાડનો ઉપયોગ કરી શિષ્યોને પ્રાર્થના અને વિશ્વાસનું શિક્ષણ આપે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે ઈસુ ભૂખ્યા છે અને એટલા માટે તે અંજીરના ઝાડ પાસે આવી થંભે છે.