ઈસુ ટોળાને અને તેમના શિષ્યોને શીખવે છે કે કઈ બાબત વ્યક્તિને અશુદ્ધ કરે છે અને શા માટે ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેની ટીકા કરવા સબંધી ખોટા હતા.