ઈસુ હવે પછી જે કહેવાના છે તેના મહત્વને ખેંચવા માટે તેઓ આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે.
આ અભિવ્યક્તિનો ઇરાદો કેવળ શિષ્યોનો જ નહિ પરંતુ સર્વ લોકો જેઓએ એ પ્રકારનું બલિદાન કર્યું છે તેઓનો સમાવેશ કરવાનો છે.