ઈસુ પાછા ફર્યા અને યાકૂબ અને યોહાનને ઠપકો આપ્યો. શિષ્યોએ જેવી અપેક્ષા રાખી હતી તે મુજબ ઈસુએ સમરૂનીઓની નિંદા કરી નહિ.