gu_tn_old/luk/01/22.md

1.3 KiB

they realized that he had seen a vision in the temple; and he kept making signs to them, and remained unable to speak

આ બાબતો કદાચિત તે જ સમયે બની હતી, અને ઝખાર્યાના ઇશારાએ લોકોને સમજવા મદદ કરી કે તેને દર્શન થયું હતું. તે દર્શાવવા ક્રમને બદલવો એ તમારા શ્રોતાજનો માટે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેઓ સમક્ષ ઈશારા કરતો રહ્યો અને મૂંગો રહ્યો. તેથી તેઓ સમજ્યા કે જ્યારે તે ભક્તિસ્થાનમાં હતો ત્યારે તેણે દર્શન જોયું હતું

a vision

ઉપરોક્ત વર્ણન સૂચવે છે કે ખરેખર ગાબ્રિયેલ ભક્તિસ્થાનમાં ઝખાર્યા પાસે આવ્યો હતો. લોકો, કે જેઓ એ જાણતા ન હતા, તેઓએ માની લીધું કે ઝખાર્યાએ દર્શન જોયું હતું.