ભૂતકાળમાં જેઓ પ્રભુને અનુસર્યા નહોતા તેઓના દ્રષ્ટાંતો યહૂદા આપે છે.
પ્રભુએ લાંબા સમય અગાઉ ઇઝરાયલીઓને મિસરમાંથી છોડાવ્યા હતાં.