gu_tn_old/jhn/07/39.md

1.1 KiB

General Information:

આ કલમમાં લેખક ઈસુની વાતને સ્પષ્ટ કરવા માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

But he said

અહીં “તેના” ઈસુનો ઉલ્લેખ કરે છે.

the Spirit had not yet been given

યોહાન સૂચવે છે કે જેણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેનામાં આત્મા પછીથી રહેવા આવશે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા હજુ સુધી વિશ્વાસીઓમાં રહેવા આવ્યો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

because Jesus was not yet glorified

અહીં ""મહિમાવંત"" શબ્દ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઇશ્વર એ પુત્રને તેના મરણ અને પુનરુત્થાન પછી મહિમાવંત કરશે.