ચમત્કારોને ""ચિહ્નો"" પણ કહેવાય છે કારણ કે તેઓ સૂચક અથવા પુરાવા તરીકે વપરાય છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.