1.0 KiB
1.0 KiB
General Information:
આ પ્રબોધવાણી દાઉદના ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.
he also says
ઈશ્વર કોની સાથે વાત કરી રહ્યા છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુમાં તેઓ(ઈશ્વર) ખ્રિસ્તને કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)
in another place
શાસ્ત્રમાં બીજી જગ્યાએ
after the manner of Melchizedek
તેનો અર્થ એ છે કે મલ્ખીસેદેકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક જે રીતે યાજક હતો તેના જેવી જ રીતે