1.3 KiB
1.3 KiB
do not grieve
દુઃખી ના કરો અથવા “ખિન્ન ના કરો”
for it is by him that you were sealed for the day of redemption
પવિત્ર આત્મા વિશ્વાસીઓને ખાતરી આપે છે કે ઈશ્વર તેઓનો ઉદ્ધાર કરશે. પાઉલ પવિત્ર આત્મા વિશે વાત એ રીતે કરે છે જાણે કે પવિત્ર આત્મા એક મહોર છે જેને ઈશ્વર વિશ્વાસીઓ ઉપર લગાવે છે એ દર્શાવવા કે વિશ્વાસીઓના માલિક, ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા એક મહોર છે જે તમને ખાતરી આપે છે કે ઉદ્ધારના દિવસે ઈશ્વર તમારો ઉદ્ધાર કરશે"" અથવા ""એ પવિત્ર આત્મા છે જે તમને ખાતરી આપે છે કે ઉદ્ધારના દિવસે ઈશ્વર તમારો ઉદ્ધાર કરશે” અથવા (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])