gu_tn_old/eph/04/17.md

1.0 KiB

Connecting Statement:

હવે એફેસીઓ જ્યારે વિશ્વાસીઓ તરીકે ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા મુન્દ્રાંકિત કરાયેલ છે ત્યારે તેઓએ કેવા પ્રકારનું વર્તન કરવું નહીં, તે વિશે પાઉલે તેઓને જણાવે છે,

Therefore, I say and insist on this in the Lord

કારણ કે મેં જેમ હમણાં જ કહ્યું છે તેમ, અને તેથી વિશેષ પણ કહીને હું તમને ભારપૂર્વક પ્રોત્સાહિત કરીશ કારણ કે આપણે ઈશ્વરના છીએ.

that you must no longer live as the Gentiles live, in the futility of their minds

વિદેશીઓની જેમ નકામા વિચારોમાં જીવવાનું બંધ કરો