1.7 KiB
1.7 KiB
પ્રેરિતોનાં કૃત્યો 28 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
કોઈ જાણતું નથી કે કેમ બે વર્ષો રોમમાં રહ્યા પછી પાઉલ સાથે શું બન્યું તે જણાવ્યાં વિના કેમ લૂક પોતાનો ઇતિહાસ સમાપ્ત કરે છે.
આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો
""પત્રો"" અને ""ભાઈઓ""
યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થયા કે પાઉલ તેમની સાથે વાત કરવા માગે છે, કારણ કે પાઉલ આવે છે તે વિષેનો યરૂશાલેમના પ્રમુખ યાજક તરફથી કોઈ પત્ર મળ્યો ન હતો.
જ્યારે યહૂદી આગેવાનો ""ભાઈઓ"" ની વાત કરી, તેઓ સાથી યહૂદીઓનો ઉલ્લેખ કરતા હતા, ખ્રિસ્તીઓનો નહીં.
આ અધ્યાયમાં શક્ય અન્ય અનુવાદની મુશ્કેલીઓ
""તે દેવ હતો""
સ્થાનિક લોકો માનતા હતા કે પાઉલ દેવ હતો, પરંતુ તેઓ માનતા ન હતા કે તે જ એક સાચો દેવ છે. અમને જાણ નથી કે પાઉલ શા માટે સ્થાનિક લોકોને કેમ કહેતો નથી કે તે દેવ નથી.