પાઉલે અરિયોપગસના વિદ્વાનો સમક્ષ તેના ઉપદેશની શરૂઆત કરી.
પાઉલ આથેન્સના લોકોને પ્રાર્થના દ્વારા દેવતાઓનું સન્માન કરવા, વેદીઓ બનાવવા અને બલિદાન આપવાના જાહેર પ્રદર્શનનો ઉલ્લેખ કરી રહ્યો છે.