gu_tn_old/act/15/05.md

1.2 KiB

General Information:

અહીં શબ્દ ""તેમને"" બિન-યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેમની સુન્નત થઈ ન હતી અને તેઓએ ઈશ્વરના જૂના કરારના નિયમોનું પાલન કર્યું ન હતું.

Connecting Statement:

પાઉલ અને બાર્નાબાસ હાલમાં યરૂશાલેમમાં છે જ્યાં તેઓ પ્રેરિતો અને વડીલો સાથે સંગત કરે છે.

But certain men

અહીં લૂક એવા લોકોની તુલના કરે છે જેઓ માને છે કે તારણ ફક્ત ઈસુમાં જ છે જેઓ માને છે કે તારણ ઈસુ દ્વારા છે, તેમ છતાં તેઓ માને છે કે તારણ માટે સુન્નત કરવી જરૂરી છે.

to keep the law of Moses

મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા માટે