gu_tn_old/act/10/16.md

759 B

This happened three times

સંભવ નથી કે પિતરે જે બધું જોયું તે ત્રણ વખત થયું હોય. આનો અર્થ કદાચ એ છે કે ""જેને ઈશ્વરે શુદ્ધ કર્યું છે, તેને અશુદ્ધ ન ગણો,” તે વાક્ય ત્રણ વાર પુનરાવર્તિત કરવામાં આવ્યું છે. જો કે, સામાન્ય રીતે કહી શકાય કે ""આ ત્રણ વખત બન્યું"" તેને વિગતવાર કહેવાને બદલે આ પ્રમાણે કહેવું શ્રેષ્ઠ રહેશે.