gu_tn_old/2th/02/10.md

800 B

with all deceit of unrighteousness

આ પ્રકારનો વ્યક્તિ દરેક પ્રકારની દુષ્ટતાનો ઉપયોગ કરીને લોકોને ઈશ્વરના બદલે પોતાના પર વિશ્વાસ કરવા ભરમાવશે..

These things will be for those who are perishing

આ માણસ જેને શેતાન તરફથી સર્વ સત્તા આપવામાં આવી છે તે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરતાં નથી તેમને ભૂલવાશે.

who are perishing

અહિયાં “નાશ”એ સર્વકાળ અને અનંતકાળનો નાશ દર્શાવે છે.