આ તિતસ અને તેની સાથેના બે માણસોનો ઉલ્લેખ કરે છે.
પાઉલ એવું ઈચ્છતો નથી કે બીજાઓ એવું વિચારે કે તેણે કરિંથીઓની જે બાબતો વિશે અભિમાન કર્યું હતું તે ખોટી હતી.