gu_tn_old/1co/15/13.md

1.2 KiB

if there is no resurrection of the dead, then not even Christ has been raised

પાઉલ કાલ્પનિક ઘટનાનો ઉપયોગ કરીને દલીલ કરે છે કે મૂએલાનું પુનરુત્થાન છે. તે જાણે છે કે ખ્રિસ્ત સજીવન થયા છે અને એટલે કહે છે કે પુનરુત્થાન છે. પુનરુત્થાન નથી એમ કહેવું એટલે કે ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા નથી, પરંતુ આ ખોટું છે કારણ કે પાઉલે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને જોયા છે (1 કરિંથીઓનો પત્ર 15:8). (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

not even Christ has been raised

તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પણ ખ્રિસ્તને ઉઠાડ્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)