gu_tn/1CO/10/18.md

1.1 KiB

યજ્ઞાર્પણો ખાનારા યજ્ઞવેદીના સહભાગી થયા નથી?

તરફ: “જેઓ મૂર્તિની વેદી સમક્ષ અર્પણ કરેલું ખાય છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તો હું શું કહું છું?

તરફ: “હું જે કહું છું તેની તપાસ કરું છું” અથવા “આ તે જ હું કહું છું.”

શું મૂર્તિ કંઈ છે?

તરફ: “મૂર્તિ કંઈ સાચી નથી” અથવા “મૂર્તિ મહત્વની નથી.”

મૂર્તિને ભોજન અર્પણ કંઈ છે?

તરફ: “મૂર્તિને ભોજન અર્પણ કોઈ મહત્વનું નથી.” અથવા “મૂર્તિને જે ભોજન અર્પણ કરવામાં આવે છે તે અર્થવિનાનું છે.”