gu_tn/1CO/05/06.md

1.2 KiB

શું તમે નથી જાણતા કે થોડું ખમીર આખા લોંદાને બગાડે છે?

થોડુંક જ ખમીર આખા લોટમાં ફેલે છે, નાનું પાપ વિશ્વાસીઓના આખા સપ્રદાયને બગાડે છે. (જુઓ: અર્થાલંકાર)

અર્પણ કરવામાં આવ્યા છે

“ઈશ્વર પ્રભુએ ખ્રિસ્ત ઈસુને અર્પણ કર્યાં છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

કારણ કે ખ્રિસ્ત, આપણા પાસ્ખાપર્વનું હલવાન અર્પણ કરવામાં આવ્યું છે.

જેમ હાલવાન વિશ્વાસથી ઇઝરાયલના દરેક વર્ષે પાપ ઢાંકે છે તેમ જ ખ્રિસ્તના મરણથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓના પાપ હંમેશાને માટે ઢંકાય જાય છે. (જુઓ: અર્થાલંકાર)