gu_tn/1CO/02/12.md

1.0 KiB

પણ આપણે

“આપણે” પાઉલ અને પ્રેક્ષકો બંનેનો સમાવેશ થાય છે. (જુઓ: વ્યાપક)

ઈશ્વર તરફથી આપણને સ્વતંત્ર રીતે આપવામાં આવ્યું છે

“ઈશ્વર જે આપણને સ્વતંત્ર રીતે આપે છે” અથવા “જે ઈશ્વરે આપણને સ્વતંત્ર રીતે આપ્યું છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

આત્મા આત્મીક જ્ઞાનથી આત્મિક બાબતોનું અર્થઘટન કરે છે

પવિત્ર આત્મા ઈશ્વરનું સત્ય વિશ્વાસીઓમાં આત્માના પોતાના શબ્દોમાં અને તેઓને તેમના જ્ઞાનથી પ્રગટ કરે છે.