gu_tn/1CO/01/17.md

782 B

ખ્રિસ્તે મને બાપ્તિસ્માં આપવાને મોકલ્યો નથી

આ દર્શાવે છે કે બાપ્તિસ્માં એ પાઉલની સેવાનો હેતુ ન હતો.

માણસના જ્ઞાનના શબ્દો

"માણસના જ્ઞાનના સામાન્ય શબ્દો"

ખ્રિસ્તનો વધસ્તંભ સામર્થ્ય વિનાનો નથી

તરફ: "માણસનું જ્ઞાન ખ્રિસ્તના વધસ્તંભનું સામર્થ્ય ઓછુ કરી શકતું નથી." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)