gu_tn/1CO/01/14.md

1.5 KiB

હું ઈશ્વરનો આભાર માનું છુ

પાઉલ ખુબ જ આભારી છે કે તેણે ઘણાં લોકોને કંરીંથમાં બાપ્તિસ્માં નથી આપ્યું. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)

ક્રિસ્પસ

જે ભક્તિસ્થાનનો શાસક હતો જે ખ્રિસ્તી બન્યો હતો. ગાયસ

જેણે પ્રેરિત પાઉલની સાથે મુસાફરી કરી હતી.

આ એ માટે કે જેથી કોઈ કહી ના સકે કે મારાં નામે બાપ્તિસ્માં કર્યું હતું

"હું વધારે લોકોને બાપ્તિસ્માં કરવાથી દૂર રહ્યો છું, કારણ કે હૂ ગભરાતો હતો કે પાછળથી તેઓ અભિમાન કરે કે મેં તેઓનું બાપ્તિસ્માં કર્યું હતું." (જુઓ અભિવ્યક્તિ, જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

સ્તેફનના કુટુંબ

આ કુટુંબના સભ્યો અને જેઓ ઘરમાં દાસ હતા જ્યાં સ્તેફનસ શિર હતો એ દર્શાવે છે.