gu_tn/MAT/23/34.md

682 B

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

હાબેલ થી... તે ઝખાર્યા

હાબેલ એ પ્રથમ વ્યક્તિ હતો જે મરણનો ભોગ બન્યો અને ઝખાર્યા કદાચ ને છેલ્લો વ્યક્તિ હતો જે યહુદીઓ દ્વારા મંદિરમાં મરાયો.

ઝખાર્યા

યોહાન બાપ્તિસ્મીના પિતા એ આ ઝખાર્યા નહોતા.