939 B
939 B
ઈસુ પોતાનું દ્રષ્ટાંત સમજાવવા પ્રબોધવાણી વાપરે છે.
ઈસુએ તેમને કહ્યું
“ઈસુએ લોકોને કહ્યું” (૨૧:૪૧)
‘જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો
એટલે: “જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ મુખ્ય પથ્થર થયો. “અધિકારીઓ ઈસુનો નકાર કરશે પણ દેવે તેને પોતાના રાજ્યનો શિરપતિ/મુખીઓ બનાવ્યો છે. (જુઓ: રૂપક)
આ દેવ થી થયું છે
“દેવે આ મોટો તફાવત આણ્યો છે.”