gu_tn/MAT/21/42.md

939 B

ઈસુ પોતાનું દ્રષ્ટાંત સમજાવવા પ્રબોધવાણી વાપરે છે.

ઈસુએ તેમને કહ્યું

“ઈસુએ લોકોને કહ્યું” (૨૧:૪૧)

‘જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો

એટલે: “જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ મુખ્ય પથ્થર થયો. “અધિકારીઓ ઈસુનો નકાર કરશે પણ દેવે તેને પોતાના રાજ્યનો શિરપતિ/મુખીઓ બનાવ્યો છે. (જુઓ: રૂપક)

આ દેવ થી થયું છે

“દેવે આ મોટો તફાવત આણ્યો છે.”