983 B
983 B
ઈસુ ધાર્મિક આગેવાનોને એક દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપે છે.
તેઓએ કહ્યું
“મુખ્ય યાજકો અને વડીલો એ કહ્યું”
ઈસુને તેમને કહ્યું
“ઈસુએ મુખ્ય યાજકો અને વડીલોને કહ્યું”
યોહાન તમારી પાસે આવ્યો
યોહાન આવ્યો અને તેણે ધાર્મિક આગેવાનો તથા સામાન્ય લોક સઘળાને પ્રબોધ કર્યો.
ન્યાયની રૂએ
યોહાને લોકોને બતાવ્યું કે દેવને કેવી રીતે પ્રતિભાવ આપવો જોઈએ અને જીવન જીવવું જોઈએ. (જુઓ: રૂપક)