આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે.
એક મૂંગો અને આંધળો વ્યક્તિ
“એક જન કે જે જોઈ શકતો નહોતો તેમ જ બોલી પણ શકતો નહોતો”
સઘળાં લોકો આશ્ચર્ય પામ્યા
“ઈસુએ આ માણસને સાજાપણું આપતા જે લોકોએ દીઠાં તેઓ સઘળાં આશ્ચર્યચકિત થયાં.