પ્ર: તેઓને?
ઉ: ચાર દુતોએ પૃથ્વી પરના ચાર વાયુ/પવન ને અટકાવી રાખ્યા. (૭:૧)
પ્ર: પૂર્વ/ઉગમણી દિશાથી આવેલા દૂતે પૃથ્વીનો ઉપદ્રવ કરવામાં આવે એ પહેલા શું થવું જોઈએ એ બાબતે શું કીધું?
ઉ: દૂતે એમ કહ્યું કે પૃથ્વીનો ઉપદ્રવ કરવામાં આવે તે પહેલા દેવના દાસો ના કપાળ પર મુદ્રા કરવામાં આવે. (૭:૨