છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.
ઉપદેશક, મૂસાએ કહ્યું કે ‘જો કોઈ માણસ સંતાન વગર મરી જાય...’
મૂસાએ નિયમ શાસ્ત્રમાં જે લખ્યું તે સબંધી તેઓ તેને પૂછે છે.(જુઓ: વાણી અવતરણ)
તેનો ભાઈ...તેની પત્નીને...તેનો ભાઈ
મૃત વ્યક્તિનો ભાઈ અને પત્ની