2.1 KiB
2.1 KiB
(સદૂકીઓ વાતો કરે છે અને ઈસુને વાર્તા કહે છે.)
ત્યાં સાત ભાઈઓ હતા
આમ બન્યું હશે, પણ આ વાર્તા હતી જે સદૂકીઓએ ઈસુની કસોટી કરવા કહી હતી.
બાળકો વિના મરણ પામે છે
“કોઈપણ બાળકો વિના મરણ પામે છે” અથવા “મરણ, પણ બાળક વિના”
અને બીજો પણ એ જ રીતે
આ રીતે ભાષાંતર કરી શકાય “બીજાએ તેની સાથે લગ્ન કર્યું અને એમ જ બન્યું” અથવા “બીજો ભાઈ તેની સાથે લગ્ન કરે છે અને બાળકો વોના મરણ પામ્યો.”
ત્રીજાએ તેને લીધી
“ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યું”
તેવી જ રીતે સાતેય ભાઈ બાળકો વિના મરણ પામ્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “તેવી રીતે સાતેય સાતેહ લગ્ન કર્યાં અને બાળકો વિના મરણ પામ્યા.”
પુનરુત્થાનમાં
“જયારે લોકો મરણમાંથી ઉઠે છે” અથવા “જયારે મરેલા લોકો ફરી જીવતા થાય છે” (યુ ડી બી). અમૂક ભાષાઓમાં એ બતાવાની રીત છે એટલે સદૂકીઓ વિશ્વાસ કરે છે કે ત્યાં પુનરુત્થાન નથી, જેમ કે “પુનરુત્થાનમાં” અથવા “જયારે મરેલા લોકો અચાનક મરણમાંથી પાછા ઉઠે છે.”