918 B
918 B
તે કહે છે કે
આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્ર કહે છે કે અથવા "લખેલું છે કે ." ઈસુએ કહ્યું છે પુર્નનીયમ ૬:૧૬.
તુ તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા ન કર
આ રીતે ભાષાંતર કરી શકાય "તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા ન કર." ભક્તિસ્થાન પરથી કુદવાને જે પરીક્ષા શેતાન કરે છે તેમાં ઈસુ આ રીતે કહે છે. અ આજ્ઞા ઈશ્વરના લોકો માટે છે.
બીજા સમય આવ્યા સુધી
"બીજો પ્રસંગ આવે ત્યાં સુધી"