1.9 KiB
1.9 KiB
પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
આકાશમા તેને સમાવવામાં આવે...
ઇસુ સ્વર્ગમાં રહેશે કેમકે તેના વિશે એવું પહેલેથીજ નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેવુજ ઠરાવવામાં આવ્યું હતું
જ્યાં સુંધી બધીજ વસ્તુઓને પુનઃસ્થાપિત કરવામાં ન આવે
“જ્યાં સુંધી ઈશ્વર બધીજ વસ્તુઓને પુનઃસ્થાપિત ન કરે ત્યાં સુંધી”
જે વિશે ઈશ્વર પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા કહેવડાવ્યું
“ઈશ્વરે પોતાના પવિત્ર પ્રબોધકોને પુનઃસ્થાપનાનો સંદેશ આપવા કહ્યું”
તેના પવિત્ર પ્રબોધકો પુરાતન કાળથી હતા
“તેના પવિત્ર પ્રબોધકો જે ઘણા લાંબા સમય પહેલા થઈ ગયા
તે એક પ્રબોધકને ઉભો કરશે
“કોઈને પ્રબોધક તરીકે પસંદ કરશે” અથવા “કોઈને પ્રબોધક થવાનો અધિકાર આપશે”
નાશ કર્યો
“દુર કર્યો” અથવા “બાદ કર્યો” અથવા “દુર કાઢી મુક્યો”