પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
ફરીથી પાછા ફરો
“ઈશ્વર તરફ પાછા ફરો”
જેથી કરીને તાજગીના સમયો ઈશ્વરની હજુરમાંથી આપણને પ્રાપ્ત થાય
“જેથી કરીને પ્રભુ તમને બળ પૂરું પાડે
ભૂંસી નાખેલા
“ભૂંસી નાખવું” અથવા “રદ કરી દેવું”