2.5 KiB
2.5 KiB
માટે
પાઉલ સમજાવે છે ૧૩:૨ અને સરકાર વ્યક્તિને વખોડશે તો શું પરિણામ આવશે તો શું પરિણામ આવશે.
અધિકારીઓ ભયરૂપ નથી
અધિકારીઓ સારા માણસને ડરાવતા નથી.
સારા કામ કરીને...ભૂંડા કામ કરીને
લોકોને તેમના "સારા કામોથી" અથવા " ખરાબ કામોથી" ઓળખી બતાવ્યા છે. (જુઓ: )
શું તમે અધિકારીઓથી નિર્ભય રહેવા માંગો છો ?
વૈકલ્પિક ભાષાંતર
" હું તમને જણાવુંકે તમે અધિકારીઓથી કેવી રીતે નિર્ભય રહી શકો" (જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
તેમના તરફથી તમારા વખાણ થશે
જે લોકો સારું કરે છે તેમની માટે સરકાર સારુંજ બોલશે.
તે કોઈ કારણ વગર તરવાર રાખતો નથી
" તેની પાસે લોકોને સજા કરવાની સત્તા છે અને તે લોકોને સજા કરશે ( જુઓ : )
તરવાર રાખવી રોમન સૈનિકો તેમની પાસે સત્તા છે તેની નિશાનીરૂપે નાની તરવાર તેમની પાસે રાખતા. (જુઓ: )
કોપરૂપી બદલો વળનાર
" એવો વ્યક્તિકે જે લોકોને સજા કરે છે જાણેકે સરકાર ભૂંડાઈની વિરુધ્ધમાં ગુસ્સો કરે તેવું દર્શાવવા. (જુઓ : )
ફક્ત કોપને કારણેજ નહિ પરંતુ અંતરાત્માને કારણે પણ
" એટલા માટે નહીકે સરકાર તમને સજા કરે નહિ પરંતુ દેવની સમક્ષ પણ તમારો અંતરાત્મા સ્પષ્ટ રહે તે માટે ”