1.3 KiB
1.3 KiB
જે પ્રમાણે તેણે હોશિયામાં કહ્યું
" જે પ્રમાણે દેવે હોશિયાના પુસ્તકમાં લખ્યું "
હોશિયા
હોશિયાએ પ્રબોધક હતો . ( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું )
જેઓ મારા લોક નહોતા તેઓને હું મારા લોક કહીશ.
જેઓ મારા લોક નહોતા તેઓને મારા લોક થવા માટે હું તેમને પસંદ કરીશ "
અને જે વ્હાલી નહોતી તેને મારી વ્હાલી કહીશ
" અને જેને હું પ્રેમ નહોતો કરતો તેને પ્રેમ કરવા સારું હું પસંદ કરીશ. "
જીવતા દેવના દીકરાઓ
"જીવતા" શબ્દ કદાચ દર્શાવે છે કે દેવ જ માત્ર "સાચો" દેવ છે અને ખોટી મૂર્તિઓ જેવો નહિ. જેનું ભાષાંતર થાય " સાચા દેવના છોકરાં " (યુડીબી)