gu_tn/ROM/09/06.md

1.0 KiB

પણ જાણે દેવની વાત વ્યર્થ ગઈ હોય એમ નથી

" પરંતુ દેવ તેમના વચનો પાળવામાં નિષ્ફળ ગયા નથી"

કેમકે જેઓ સર્વ ઇસ્રાએલમાં છે તેઓ બધા ખરેખર ઇસ્રાએલી નથી.

જેઓ દૈહિક રીતે ઇસ્રાએલના(યાકુબના) વંશજો છે તેમની સાથે નહિ પરંતુ આત્મિક વંશજો એટલેકે જેઓ ખ્રિસ્ત ઇસુમાં વિશ્વાસ કરે છે તેમને વચનો આપ્યા છે.

નહીકે અબ્રાહમના સઘળા વંશજો ખરેખર તેના છોકરા છે

" તેઓ અબ્રાહમના વંશજો છે તેથી એમ નહિ કે તેઓ સર્વ દેવના છોકરાઓ છે .