1.2 KiB
1.2 KiB
કેમકે
" માનું છું" એ બાબત પર ભાર મુકે છે. એનો અર્થ " કારણકે થતો નથી.
હું માનું છું કે …સાથે સરખાવવા યોગ્ય નથી
" હું વિચારતો નથી કે …તેની સાથે સરખાવવા યોગ્ય છે. ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
પ્રગટ થશે
વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે
" દેવ પ્રગટ કશે " અથવા " દેવ તમને જણાવશે"
સૃષ્ટિ આતુર અપેક્ષાથી રાહ જુએ છે
"દેવે જે સઘળું ઉત્પન્ન કર્યું તેને કંઇક રાહ જોનાર વ્યક્તિ તરીકે વર્ણવેલ છે.(જુઓ: મૂર્તસ્વરૂપ)
દેવના છોકરા પ્રગટ થવાની
" એ સમયકે જયારે દેવ તેના બાળકોને પ્રગટ કરશે "