gu_tn/ROM/04/09.md

1.0 KiB

તો શું આ આશીર્વાદ જેઓએ સુન્નત કરાવી છે તેઓને માટેજ છે કે જેઓ બેસુન્નત છે તેઓને માટે પણ ?

વૈકલ્પિક ભાષાંતર : " શું દેવ જેઓ સુન્નતી છે તેઓનેજ આશિર્વાદ આપશે કે જેઓ બેસુન્નતી છે તેઓને પણ?" # આપણે કહી છીએ

" બંને, યહૂદી અને વિદેશી વિશ્વાસીઓને પાઉલ સંબોધી રહ્યો છે." (જુઓ : તમે ના સ્વરૂપો) # ઈબ્રાહિમનો વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો

વૈકલ્પિક ભાષાંતર : દેવે ઇબ્રાહીમનો વિશ્વાસ ન્યાયીપણાને અર્થે ગણ્યો.