1.2 KiB
1.2 KiB
તેઓ..તેઓ..૩:૯ના "યહુદીઓ અને વિદેશીઓ"
તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે
તેઓ લોકોને નુકશાન તથા મારી નાખવા માટે ઉતાવળાછે. ( જુઓ: )
તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે
" દરેક જણ એવીરીતે જીવે છે કે તેઓ જાણીજોઈને બીજાઓનો નાશ કરવાનો તથા દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે" ( જુઓ : )
શાંતિનો માર્ગ
"માર્ગ" એતો રસ્તો" છે અથવા "પથ" છે. વૈકલ્પિક ભાષાંતર : " બીજાઓ સાથે કેવીરીતે શાંતિપૂર્ણ રીતે જીવવું.(જુઓ : રૂપક )
તેઓની આંખ આગળ દેવનું ભય નથી
દરેકજણ દેવને ઘટતું માન આપવાનો નકાર કરે છે( જુઓ : )