gu_tn/ROM/01/7.md

980 B

જેઓ સર્વ રોમમાં રહે છે તેઓ , દેવના વ્હાલા, અને જેઓ સંત થવા સારું તેડાયેલા છે તેઓ

નવા વાક્ય અને સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આ રીતે થઇ શકે : " જેઓ રોમ માં રહે છે , જેને દેવ પ્રેમ કરે છે અને તેના લોક થવા સારું પસંદ કર્યા છે તેઓ સર્વને હું આ પત્ર લખું છું." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # તમને કૃપા તથા શાંતિ થાઓ

આનું નવા વાક્ય તરીકે ભાષાંતર આવું થઇ શકે : " કૃપા અને શાંતિ તમારી થાઓ.