gu_tn/MRK/11/29.md

422 B

યોહાન નુ બપ્તિસમા, એ સ્વર્ગથી હતુ કે માણસથી ?

જો કે આ પ્રશ્ન નો જવાબ ઇસુ જાણતા હતા તોપણ ધાર્મિક આગેવાનોએ તેમને જે પ્રશ્ન કર્યો તેના કારણોને ચકાસવા માટે પૂછ્યું.