gu_tn/MRK/02/15.md

1.1 KiB

લેવી નુ ઘર

" લેવીના ઘરે " # ઘણા દાણીઓ અને પાપી લોકો ઇસુ અને તેના શિષ્યો સાથે જમતા હતા, કારણકે ઘણા લોકો તેની પાછળ જતા હતા

" ઘણા દાણીઓ અને પાપી લોકો જેઓ તેની પાછળ ગયા હતા તેઓ ઇસુ અને તેના શિષ્યો સાથે જમતા હતા" # શા માટે તે દાણીઓ અને પાપીઓ સાથે જમે છે ?

શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ દર્શાવતા હતા કે ઈસુએ જે કઈ કર્યું તેને તેઓ માન્ય કરતા નથી . ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) વૈકલ્પિક ભાષાંતર : " તેણે દાણીઓ અને પાપીઓ સાથે ખાવુપીવું ન જોઈએ .