gu_tn/MRK/01/40.md

1.3 KiB

એક રક્તપિતી નો દર્દી તેની પાસે આવ્યો ; તે ઘૂંટણે નમીને તેની પાસે ભીખ માંગતો હતો. તેણે તેને કહ્યું

' . ઈસુએ રક્તપિતના દર્દીને કહ્યું" એ ને # જો તું ચાહે તો

" જો તું મને શુધ્ધ કરવા ચાહે તો " # તું મને શુધ્ધ કરી શકે છે

" તું મને સાજો કરી શકે છે " રક્તપિતના દર્દીઓને લોકો અશુધ્ધ ગણતા હતા અને સમાજમાંથી બહાર કાઢી નાખતા હતા, પરંતુ રક્તપિત મટી જાય પછી તે માણસ સમાજમાં પાછો ફરી શકે . ( જુઓ : _________) # હું ચાહું છું

" હું તને શુધ્ધ કરવા ચાહું છું.