gu_tn/MAT/16/01.md

855 B

અહીં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના

સામના ની શરૂઆત થાય છે. આકાશથી...આકાશનું

યહૂદી આગેવાનો દેવ તરફથી ચિન્હ જોવા માંગે છે. (જુઓ: ) પણ ઈસુ તેમને આકાશ જોવા સારુ કહે છે. સાંજ પડે ત્યારે

દિવસનો એ સમય જ્યારે સૂર્ય આથમે છે. ઉઘાડ નીકળશે

ચોખ્ખું, શાંત, અને ખુશનુમા આકાશ રતુમડું હોય છે

સૂર્ય આથમતા આકાશ લાલ, પ્રકાશિત અને ચોખ્ખું હોય છે.