gu_tn/LUK/24/38.md

1.2 KiB

તમે શા માટે ગભરાઓ છો

આ અલંકારિક પ્રશ્ન તેઓને દિલાસો આપવા માટે વપરાયો છે. આ રીતે ભાષાંતર કરી શકાય “ગભરાશો નહિ.” (જુઓ: અલાનાક્રિક પ્રશ્ન)

તમારા હૃદયમાં પ્રશ્નો શા માટે થાય છે?

“તમારા હૃદયોમાં સંદેહ કે લાવો છો?” આ અલંકારિક પ્રશ્ન ઠપકો આપે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારા હૃદયોમાં શંકા ન રાખો.” ઈસુ તેઓને કહે છે કે હું જીવતો થયો છું એ વિષે શંકા ન રાખો. આને સ્પષ્ટ અને અસ્પસ્ટ યુ ડી બી માં છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

માણસને હાડકા

આ રીતે શરીરનું વર્ણન કરી શકાય.