gu_tn/LUK/13/22.md

1.1 KiB
Raw Permalink Blame History

નાનાં દરવાજામાંથી પસાર થવું

“સાંકળે રસ્તેથી જવા માટે પરિશ્રમ કરો.

ઈશ્વરના રાજ્ય વિષે આ અર્થાલંકાર છે (જુઓ: ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય). આ અર્થાલંકારમાં, ઈશ્વરનું રાજ્ય એ ઘર પ્રગટ કરે છે. ઈસુ જૂથના લોકો સાથે વાત કરતા હતા. જેથી “તમે” એ બહુવાચનની આજ્ઞા પ્રગટ કરે છે. (જુઓ: તમેનું રૂપ)

સંકડો રસ્તો

રાજ્ય પ્રગટ કરે છે સાંકડો રસ્તો. દરવાજાની હકીકત કે જે લોકો આમાંથી પ્રસાર થાય છે. એ રીતે ભાષાંતર કરો કે જેનો અર્થ જળવાય રહે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)