gu_tn/LUK/11/47.md

927 B

(ઈસુ સતત શાસ્ત્રીઓ સાથે વાત કરે છે.)

અને હજી

આ બાબત ધ્યાન ભિન્નતા બતાવે છે પ્રબોધાકોને માન આપવું અને તેઓના પૂર્વજોનું અજાણપણું જેમને તેઓના ખૂન કર્યાં.

તમે તમારા પૂર્વજોના કામોના સાક્ષીઓ છો

આ કાલ્પનિક ઠપકો છે: “પણ તેઓએ તેનો નકાર કર્યો નહિ.” તેઓ પ્રબોધકોની હત્યા વિષે જાણતા હતા, પણ તેઓના પૂર્વજોને તેઓની હત્યાઓ બદલ સજા કરી નહિ. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)